રાજકોટ નિવાસી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી

રાજકોટ નિવાસી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી
Spread the love

આજ રોજ સુરેન્દ્રનગર ખાતે મોંઘીબેન છાત્રાલય ખાતે ગામ વાઘેલા હાલ રાજકોટ નિવાસી સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સ્વ પી‌ યુ મકવાણા સાહેબ અને મકવાણા ‌ પરિવાર તરફથી રાજકોટ ઠક્કરબાપા છાત્રાલય સવગુણ કન્યા છાત્રાલય અને સરકારી દિવ્યાંગ છાત્રાલય અને સુરેન્દ્રનગરની મોંઘીબેન છાત્રાલય ખાતે છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓને ચોખા ઘી ના લાડુ અને મિષ્ટાન આપવામાં આવી હતી અને મોંઘીબેન છાત્રાલય ખાતે 25 મણ ઘઉં આપવામાં આવ્યા હતા અને મોંઘીબેન છાત્રાલય ખાતે કન્યાઓ દ્વારા પ્રાર્થના સભા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ‌ સ્વ પી યુ મકવાણા સાહેબ ની પુણ્યતિથિ નિમિત્તે મકવાણા પરિવાર દ્વારા સમાજમાં ઉમદા કાર્યનુ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું🙏🙏🙏

IMG-20211226-WA0027-1.jpg IMG-20211226-WA0028-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!