ડભોઇ : રણુજાના રાજા રામદેવપીર ની મહાબીજનું ભવ્ય આયોજન કરવામા આવ્યું

ડભોઇ : રણુજાના રાજા રામદેવપીર ની મહાબીજનું ભવ્ય આયોજન કરવામા આવ્યું
Spread the love

ડભોઇ તાલુકા ના તરસાણા ગામે આજરોજ રણુજાના રાજા રામદેવપીર ની મહાબીજનો ભવ્ય આયોજન કરવામા આવ્યો હતો.જેમા તરસાણાગામના તમામ ધરમનાલોકો જોડાયા હતા..ગામમા આવેલ રામદેવપીરના મંદીરે આરતી ત્યારબાદ મંદિરે નેઝા ચઠાવામા આવી હતી.આપ્રંસગે જયરામાપીરના નારા સાથે વાતાવરણ ભકતિમય બની જવા પામ્યું હતું.આપ્રંસગે તરસાણાગામના સંરપચ જયંતિભાઈપટેલ જગદીશભાઈ પટેલ એકતા રેસીડેનસીના ઓનર ખત્રી મોઈનભાઈ,આશિયાના રેસીડેનસીના ઓનર ખત્રી બીલાલભાઈ,હાજરી આપી હતી.હસમુખ માસ્તરે તેમજ તરસાણા ગામના વડીલોએ તમામ હાજર મહાનુભાવો નો આભાર વ્યકત કર્યો હતો.સાથે જ દરેક સમાજ માં કોમીએકતા ભાઈચારો સદા માટે રહે તેવા આશીર્વાદ લીધા હતા.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220202-WA0066.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!