ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી સહિત પ્રધાનો ની મુલાકાતે હરિહરાનંદ ભારતીજી મહારાજ

ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી સહિત પ્રધાનો ની મુલાકાતે હરિહરાનંદ ભારતીજી મહારાજ
Spread the love

ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી સહિત પ્રધાનો ની મુલાકાતે ગિરનારી આશ્રમ ના હરિહરાનંદ ભારતીજી મહારાજ

ગાંધીનગર ખાતે રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત ના પ્રધાનો ની મુલાકાતે સંત શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ આગામી તારીખ ૨૭/૨/૨૨ ના રોજ ગુરૂ શ્રી ૧૦૦૮ વિશ્વભંર ભારતીબાપુ નો ભંડારો અને તારીખ ૨૮/૨/૨૨ ના રોજ મહાશિવરાત્રી ના પાવન પર્વે એ ગુજરાત સરકાર ને ગિરનારી આશ્રમ ભવનાથ જૂનાગઢ એવમ સરખેજ આશ્રમ અમદાવાદ પધારવા આમંત્રણ પાઠવતા વરિષ્ઠ સંતો એ ગાંધીનગર ખાતે રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહ મંત્રી હર્ષ સંધવી માજી ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયા વિગેરે મંત્રી શ્રી ઓની મુલાકાત લઈ આશિષ પાઠવ્યા હતા અને ગિરનારી આશ્રમ ખાતે ભંડારા મહોત્સવ માં પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220202-WA0023.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!