સંસ્કાર ભારતી દ્વારા “હવે ખબર પડી…!!” નાટકનું આયોજન કરવામાં આવ્યું

ને સાંજે 6 વાગ્યે રામદેવપીર ના ટેકરા,નવા વાડજ, અમદાવાદ ખાતે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે સંસ્કાર ભારતી દ્વારા “હવે ખબર પડી…!!” નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ નાટક ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી ભવ્ય આયોજન થયું હતું .જેમાં કોર્પોરેટર દીપલ બેન પટેલ ,જીવન તીર્થ સંસ્થાના પ્રેસિડન્ટ રાજુ દીપ્તિ ,વાઇસ પ્રેસિડન્ટ કમલેશભાઈ ડાભાણી , વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો કનુભાઈ ગોસાઈ અશોકભાઈ ઠાકર વગેરેની ઉપસ્થિતિમાં આ નાટક ભજવવામાં આવ્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756