જામનગરમાં બે વર્ષ બાદ યોજાશે શ્રાવણી મેળો

જામનગરમાં બે વર્ષ બાદ યોજાશે શ્રાવણી મેળો
Spread the love

શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં યોજાતા શ્રાવણી મેળાનું ખુબ મોટું મહત્વ છે. અને દિવસો સુધી ચાલતા આ મેળાઓમાં શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો ખુબ આનંદ ઉઠાવે છે, પરંતુ છેલ્લા બે વર્ષથી જામનગર સહીત સૌરાષ્ટ્રમાં કોરોનાના ઓછાયાને કારણે આવા લોકમેળાના આયોજન મોકૂફ રાખવામાં આવ્યા બાદ આ વર્ષે ફરી જામનગર શહેરમાં પણ લોકમેળાનું આયોજન કરવાનો નિર્ણય આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે.આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન મનીષ કટારીયા આ અંગે વિગત આપતા જણાવ્યું કે જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતી નદીના પટ્ટમાં શ્રાવણી મેળો ઉપરાંત બે સ્થળોએ સિંગલ પાર્ટીના મેળાનું આયોજન થાય તે માટે વિભાગને સુચના આપી છે.

રિપોર્ટ:- રોહિત મેરાણી (જામનગર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

photo_1629954136110.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!