અમરેલી ના મોટા ભંડારીયા નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દીને જનજાગૃતિ રેલી યોજાય

અમરેલી ના મોટા ભંડારીયા નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દીને જનજાગૃતિ રેલી યોજાય
Spread the love

અમરેલી ના મોટા ભંડારીયા નવોદય વિદ્યાલય ખાતે વિશ્વ સિંહ દીને જનજાગૃતિ રેલી યોજાય વિજય કુમાર બોસ ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા આયોજિત નવોદય વિધાલય ના સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓની વિશાળ પોસ્ટર બેનર સાથે સિંહ દીને રેલી યોજાય હતી વન્ય પ્રાંણી ઓ પ્રત્યે સંવેદના દર્શવાતી રેલી ધ્યાનાકર્ષક રીતે મુખ્ય માર્ગો ઉપર ફરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG_20220811_230517.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!