મોરબીના રામધન આશ્રમ ખાતે મહાયજ્ઞ, મહાઆરતી સાહિત અનેકવિધ કાર્યકમ યોજાયા

મોરબીના રામધન આશ્રમ ખાતે મહાયજ્ઞ, મહાઆરતી સાહિત અનેકવિધ કાર્યકમ યોજાયા
Spread the love

મોરબીના મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે નવરાત્રિ પર્વને અનુલક્ષીને મોરબીની ધર્મપ્રેમી જનતા માટે અનેકવિધ આયોજન કરવામાં આવ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર  મોરબીમાં રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે નવરાત્રિ નિમિત્તે મહાયજ્ઞ, મહાઆરતી,કુમારીકા પૂજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નેશ્વરી બહેનને દરેક દીકરીઓને ભેટ આપી તેમજ દક્ષિણા આપી હતી આ ઉપરાંત આયોજનમાં પ્રભુભાઈ, રાજુભાઈ, કેવલભાઈ, દેવકરણભાઈ, ત્રિભોવનભાઈ, મહાદેવભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ સેવક મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

રીપોર્ટ :- જનક રાજા,મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20221007-WA0012-2.jpg IMG-20221007-WA0015-0.jpg IMG-20221007-WA0016-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!