સુશાસન દિવસ નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

સુશાસન દિવસ નિમિત્તે પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.
સુશાસન દિવસ નિમિત્તે પ્રાંતિજ/તલોદ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર.હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા.પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને પથ દર્શક, પ્રખર રાજનેતા, ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી પરમ આદરણીય શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને પુષ્પાંજલિ અર્પણ કરી.
રિપોર્ટ: દિલીપસિંહ પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756