ધનસુરા: પશુપાલક ના માથે આભ ફાટ્યું 34 જેટલા ઘેટાં બકરાં ના મોત

ધનસુરા: પશુપાલક ના માથે આભ ફાટ્યું 34 જેટલા ઘેટાં બકરાં ના મોત
Spread the love

ધનસુરા તાલુકાના કનાલ ગામે વિજળી પડતાં પશુપાલક ના માથે આભ ફાટ્યું 34 જેટલા ઘેટાં બકરાં ના મોત

પ્રાપ્ત માહિતી અનુસાર 16 જેટલા ઘેટાં અને 18 જેટલા બકરાં ના મોત થયેલ છે ઘેટાં બકરાં ચરાવી પોતાનું ગુજરાન ચલાવતા ભરવાડ બંધુઓ ઉપર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે પી.એમ કરતા જાણવા મળ્યું છે કે મૃત પામેલ તમામ ઘેટાં બકરાં માદા હતા જેથી પશુ પાલકને બમણું નુકશાન થયેલ છે

રીપોર્ટ, મનોજ રાવલ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Screenshot_2023-06-28-18-27-10-12_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!