શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે

હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે
દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન ભજન ભોજન સાથે મહાયજ્ઞ ૧૬ વર્ષ ઉભા રહી કઠોર તપ કરનાર પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300