મોટી કુકાવાવ મા શ્રીનાથજી હવેલી ખાતે છઠ્ઠા પાટોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું

મોટી કુકાવાવ મા શ્રીનાથજી હવેલી ખાતે છઠ્ઠો પાટોત્સવ નુ આયોજન કરવામાં આવેલ છે
અમરેલી જિલ્લા ના મોટી કુકાવાવ ગામે શ્રીનાથજી હવેલી ખાતે છઠ્ઠો પાટોત્સવનુ આયોજન તા. ૦૧-૦૨-૨૦૨૪ ને ગુરુવાર ના રોજ કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લા ના મોટી કુકાવાવ ગામે શ્રી ગિરિરાજજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી નાથજી ની હવેલી ,મોટી કુકાવાવ ખાતે છઠ્ઠો પાટોતસવ નું ભવ્ય આયોજન કરવામા આવેલ છે તેમજ રાત્રે કાનગોપી ઉતસવ નુ પણ આયોજન રાખેલ છે
આ પાટોતસવ મા વૈષ્ણવ આચાયઁ શ્રી જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠ ચંપારણ ગૃહાધિપતિ સોમયાજી દિક્ષીત અનંતશ્રી વિભુષીત પૂ.પા.ગો. શ્રી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજશ્રી આ પાટોત્સવ મા પધારશે તો સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણ સૃષ્ટિને જણાવતા અતિ આનંદ થાય છે કે, મોટી કુંકાવાવ ના આંગણે આપણા ઇષ્ટદેવ નિકુંજ નાયક “શ્રીનાથજી” એવંમ્ “જગદગુરૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી”ના અસીમ અનુગૃહથી “શ્રીનાથજી” ની હવેલી મોટી કુંકાવાવનાં છઠ્ઠા પાટોત્સવ નું આયોજન પોષ વદ-૬ ને ગુરૂવાર તા. ૦૧-૦૨-૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે. જે પાવન પાટોત્સવ પ્રસંગે અખંડ ભુમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજી ના વંશાવત પૂ.પા.ગો. શ્રી ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજશ્રી આ અલૌકિક પ્રસંગે પધારી પાટોત્સવને દિપાવશે તેમજ આપશ્રીના સ્વમુખે વચનામૃતનું રસપાન કરાવશે.તો સવેઁ ને પધારવા ભાવભયુઁ આંમત્રણ છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300