દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર ના મહંત પ્રીતમદાસબાપુ દ્વારા વટેમાર્ગુ માટે નિયમિત શરબત સેવા

દામનગર ના વગડીયા ખોડિયાર મંદિર ના મહંત પ્રીતમદાસબાપુ દ્વારા વટેમાર્ગુ માટે નિયમિત શરબત સેવા
દામનગર ના ધ્રુફણીયા તરફ જતા સાવરકુંડલા ભાવનગર હાઇવે ઉપર બિરાજતા શ્રી વગડીયા ખોડિયાર માતાજી ના મંદિરે રોડ રસ્તે નીકળતા વટેમાર્ગુ ઓને બળબળતા તાપ માં શીતળ ઠંડા શરબત ની નિયમત સેવા આપતા મહંત પ્રીતમદાસબાપુ અને માતાજી દ્વારા ૪૪ ડીગ્રી તાપમાન માં પણ રોડ ઉપર સતત ખડેપગે રાહદારી ઓ વાહન ચાલકો ને નિયમિત શરબત પીવડાવવા ની સેવા નિરંતર ચલાવી માનવતા નું સુંદર કાર્ય કરી રહ્યા છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300