સુરત :આશીર્વાદ.માનવમંદિર ખાતે.શિવાલય નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો

સુરત :આશીર્વાદ.માનવમંદિર ખાતે.શિવાલય નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
Spread the love

સુરત.આશીર્વાદ.માનવ.મંદિર.ખાતે.શિવાલય.નો શિલાન્યાસ વિધિ યોજાયો

સુરત.ની સંસ્થા.આશીર્વાદ માનવ મંદિર કામરેજ સુરત માં શિવાલય નું શિલાન્યાસ ની વિધિ કરવામાં આવ્યો તમામ ટ્રસ્ટીઓ પૂજા માં બેસી ને શિલાન્યાસ ની વિધિ પૂર્ણ કરી.માનવ.સેવા.ને મૂર્તિમંત્ર.બનાવી.દેતા.ટ્રસ્ટી ઓ.દ્વારા.ઉન્નમતો માટે આશીર્વાદ.રૂપ શિવાલય.નો શિલાયન્સ વિધિ.કરાયો હતો રસ્તે રજળતા અતિથિ અભ્યગતો અતિ ગંભીર મનોદિવ્યાંગ નું લાલન પાલન કરતી આશીર્વાદ માનવ મંદિર પરિસર માં ઉન્નમતો ને સ્થિરતા બક્ષે તે માટે શિવાલય નો શિલાયન્સ વિધિ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ઉદારદિલ દાતા શ્રી સંસ્થા ના સ્વંયમ સેવી ઓની વિશાળ ઉપસ્થિતિ માં દેવાલય નો ભવ્ય વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240430_212144-1.jpg IMG_20240430_212155-0.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!