મંત્રી દિલીપકુમાર ઠાકોરે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

મંત્રી દિલીપકુમાર ઠાકોરે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા
Spread the love

અંબાજી,
મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે અંબાજી મંદિરમાં ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલે સાથે યાત્રિકોની સુવિધાને લગતી ચર્ચા-વિચારણા કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!