રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવનની ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા સમાજિક જાગૃતીના વિવિધ પ્રોજેક્ટ

રાષ્ટ્રપિતા મહાત્મા  ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવનની ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા સમાજિક જાગૃતીના વિવિધ પ્રોજેક્ટ
Spread the love

વિદ્યાર્થીઓ એ આ પ્રસંગે ભાગ લઈ ગાંધીજી ના સંદેશા ને આગળ ધપાવવા નો પ્રયાસ કર્યો હતો અને તુલસીધામ થી જયોતિનગર સુધી માનવ સાંકળ બનાવી ” say no to single use plastic” અન્વયે પ્લાસ્ટીક નો ઉપયોગ ન કરવા માટેનો પ્રચાર કર્યો. ભરૂચ રેલવે સ્ટેશન પર ચિત્રકલા દ્વારા સ્વચ્છ ભારત આંદોલનને પ્રોત્સાહન આપવા અને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવાનો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પર પેપર બેગ નું પણ વિતરણ કરવામાં આવ્યું જેમાં “પ્લાસ્ટિક ને કહો નહીં ” પર ભાર મૂક્યો. આ પ્રસંગે શાળા ના વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યો એ અખંડિત પ્રામાણિકતા અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!