જામનગર એવૉર્ડ સમારોહમાં યુવા પત્રકાર “કૌમિલ મણીયાર”ને સન્માનિત કરાયા

જામનગર એવૉર્ડ સમારોહમાં યુવા પત્રકાર “કૌમિલ મણીયાર”ને સન્માનિત કરાયા
Spread the love

તા.૦૮.૦૩.૨૦૨૦ના રોજ યોજાયેલ ગુજરાત રાજ્યનાં સુપ્રસિદ્ધ કલાકારો સાથેના જામનગર એવૉર્ડ સમારોહમાં યુવા પત્રકાર તરીકે કૌમિલ મણીયારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ‘રજવાડુ ધ વિલેજ’ ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Admin

9909969099
Right Click Disabled!