લોકડાઉનમા સેલ્ટર હોમમા રહેલા આશ્રિતોને પોતાના વતન મોકલાયા

- ગુજરાત એસટી બસ દ્વારા રતનપુર બોર્ડર પર ઉતારવામાં આવ્યા
- લોકડાઉન મા સેલ્ટર હોમમા રહેલા આશ્રિતોને પોતાના વતન મોકલાયા
- અરવલ્લી ના 4 સેલ્ટર હોમ માથી મોકલાયા રાજેસ્થાન મોકલ્યા
- 4 સેલ્ટર હોમ માથી 246 આશ્રિતો ને રાજેસ્થાન પોતાના વતન મોકલાયા
- ગુજરાત સરકાર ની 4 બસો મારફતે રાજેસ્થાન મોકલાયા સેન્ટર હોમમાં ફસાયેલા આક્ષિતોના ધરે જવાનો આનંદ છલકાતો હતો
સંજય ગાંધી (શામળાજી)