માંગરોળ તાલુકા ખેડૂત સમાજ તરફથી મામલતદારને અપાયેલું આવેદન

માંગરોળ તાલુકા ખેડૂત સમાજ તરફથી મામલતદારને અપાયેલું આવેદન
Spread the love

સરકાર તરફથી જમીનનાં મહેસુલી કાયદામાં જે સુધારો કરી, કરાયેલાં સુધારામાં હવે બિનખેડુત પણ જમીન રાખી શકશે. એ સામે માંગરોળ તાલુકા ખેડૂત સમાજે વિરોધ નોંધવી આ પ્રશ્ને માંગરોળના મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર આપ્યું છે.અને આ કાયદો સરકાર પરત ખેંચે એવી માંગ કરવામાં આવી છે. પ્રસંગે રમણભાઇ ચૌધરી, ઇંદ્રિસ મલેક, સુરેશભાઈ વસાવા હાજર રહ્યા હતા.

Screenshot_20200824_151554.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!