ભાજપના ભિષ્મપિતામહ શ્રી કેશુભાઈ પટેલ અનંતની યાત્રાએ

ભાજપના ભિષ્મપિતામહ શ્રી કેશુભાઈ પટેલ અનંતની યાત્રાએ
Spread the love

ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને અચાનક શ્વાસ લેવામાં  તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં એકાએક તેમનું નિધન થયું છે. ધારીની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું.

IMG-20201029-WA0007.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!