મુન્દ્રામાં સરકાર માન્ય અનાજ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ

મુન્દ્રામાં સરકાર માન્ય અનાજ બારોબાર વેચવાના કૌભાંડનો પર્દાફાશ
Spread the love
  • રૂપિયા.2.49 લાખ નું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યું
  • ગરીબોના હક્કનું અનાજ દુકાનદાર વેચતો હતો,પુરવઠા તંત્રની નિષ્ક્રિયતા સામે આવી
  • બોર્ડર રેન્જ પોલીસે સસ્તા અનાજની દુકાન ધરાવતા સંપત મહેતાના ગોડાઉનમાં પાડી રેડ
  • સરકારી બારદાનમાંથી ઘઉં, ચોખા,ચણાનો જથ્થો અન્ય બારદાનમાં ભરી સરકારી જથ્થો કરાતો હતો સગેવગે

IMG-20201129-WA0097.jpg

Admin

Prakash Maheshwari

9909969099
Right Click Disabled!