થરાદ બજરંગ યુવક મંડળ દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્ર કરાયો

થરાદ બજરંગ યુવક મંડળ દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્ર કરાયો
Spread the love

સમગ્ર ગુજરાત રાજ્ય માં ધયૅરાજસિહ ની બિમારી માટે દાન ૧૬ કરોડ એકત્ર કરવામાં આવી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ખાતે ગઈકાલે બજરંગ યુવક મંડળ દ્વારા દાન માટે દાન પેટી માં થરાદ ચાર રસ્તા ઉપર વાહન ચાલકો પાસે થી દાન એકત્ર કરવામાં આવ્યું હતું બજરંગ યુવક મંડળ નાં યુવાનો એ દિવસ દરમ્યાન સારા પ્રમાણમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ

918000102029_status_aee72794de7b4d7d9d921073cd2d9da5.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!