થરાદ સ્મશાનભૂમિ ખાતે પ્રાર્થના હોલ નું નિર્માણ કાર્ય શરૂ

થરાદ સ્મશાનભૂમિ ખાતે પ્રાર્થના હોલ નું નિર્માણ કાર્ય શરૂ
Spread the love

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આવેલ થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર માં રહેતા લોકો ને સ્મશાનભૂમિ માટે દુર સુધી જવું નાં પડે તેવા હેતુથી થરાદ માં સરસ સ્મશાનભૂમિ નું નિર્માણ નમૅદા કેનાલ નાં કિનારે કરવામાં આવ્યું છે જે કોરોના કાળ માં લોકો ને ખુબ ઉપયોગી સાબિત થયું છે થરાદ નગરપાલિકા દ્વારા સ્મશાનભૂમિ માં પ્રાથૅના હોલ ની જરુરીયાત ને ધ્યાનમાં રાખીને હોલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ ઓઝા દ્વારા મુલાકાત લીધી અને ચાલતું કામ ગુણવત્તા યુક્ત થાય તેનાં માટે નિરીક્ષણ કર્યું હતું.

રીપોર્ટ:જનકસિહ વાઘેલા (થરાદ)

IMG-20211218-WA0005.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!