વડાલી તાલુકા તલાટી કમમંત્રી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાયું..

વડાલી તાલુકા તલાટી કમમંત્રી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાયું..
Spread the love

વડાલી તાલુકા તલાટી કમમંત્રી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર અપાયું..

તાલુકાના તલાટીઓ આજથી અચોક્કસ મુદત ની હડતાળ પર ઉતર્યા છે ત્યારે પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈ વડાલી નાયબ મામલતદાર એન.ડી.પટેલ ને આવેદનપત્ર અપાયું..તલાટી કમમંત્રી મંડળના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલિયા,મંત્રી કેયુરભાઈ ચૌધરી અને તાલુકાના તમામ તલાટીઓ હાજર રહ્યા..

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220802-WA0029.jpg

Admin

Kiran Khant

9909969099
Right Click Disabled!