શામળાજી મંદિર ખાતે દીવ દમણ અને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઇ પટેલે દર્શન કર્યા

આજ રોજ ભાદરવી પૂનમ ના શામળાજી મંદિર ખાતે ગુજરાત સરકારના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હાલના દીવ દમણ અને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલભાઇ પટેલ સાહેબ અને શામળાજી મંદિરના વાઇસ ચેરમેન અરવલ્લી જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી સાહેબ આગેવાન નરેન્દ્રકાકા સાબરડેરી ડિરેક્ટર ભિખુસિંહ પરમાર મહેશભાઈ સાથે દર્શન કરી ધન્યતા અનુભવી..
પ્રફુલભાઈ પટેલે પૂજ્ય ડોંગરેજી મહારાજ સ્થાપિત શ્રી લક્ષ્મી નારાયણ અન્ન ક્ષેત્ર ની મુલાકાત લઈ જરૂરી સહાયની ખાતરી આપી હતી
રિપોર્ટ: દિલીપસિંહ બી.પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756