દામનગર : ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં ઉજવણી થશે

દામનગર : ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં ઉજવણી થશે
Spread the love

દામનગર શ્રી ધારેશ્વરી ખોડિયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી ની પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં ઉજવણી થશે

દામનગર ના ઢસાધાર ઉપર બિરાજતા શ્રી ધારેશ્વરી ખોડીયાર માતાજી ના મંદિરે શ્રી ખોડિયાર જ્યંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી પૂજ્ય બંસીદાસ બાપુ ની પાવન નિશ્રા માં થશે શ્રી ધારેશ્વરી ખોડીયાર મંદિર ખાતે ખોડિયાર જ્યંતી મહોત્સવ નિમિત્તે તા.૨૯/૫/૨૦૨૩ ને રવિવાર ના મહાયજ્ઞ પ્રારંભ સવારે ૮:૦૦ ક્લાકે થી ૧૦:૦૦ ક્લાકે સંતવાણી સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ ક્લાકે મહા પ્રસાદ બપોરે ૧૨:૦૦ ક્લાકે યોજાશે ઢસા-દામનગર રોડ,મેથળીધાર,ખોડીયાર મંદિર પૂજ્ય મહંત શ્રી બંસીદાસ બાપુ સેવક સમુદાય નું સુંદર આયોજન કરાયું છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230127_183216.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!