રાજકોટ : મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી.

રાજકોટ : મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી.
Spread the love

રાજકોટ શહેરમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી.

રાજકોટ : રાજકોટ શહેરમાં જુલાઈ-૨૦૨૩ના માસમાં વિવિધ કન્ટ્રીનાં કુલ ૧૪ વિદેશી મુલાકાતીઓ સહિત ૩૮૯૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જુલાઈ ૨૦૨૩માં ૩૮૯૪ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૧૩ સ્કુલના ૧૫૯૫ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૬૭,૫૭૭ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત જુલાઈ ૨૦૨૩નાં માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230807-WA0084-1.jpg IMG-20230807-WA0085-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!