લોકશાહી માં લોકો ના હક્ક ગાયબ પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની ટપાલો સ્વીકારવા ઇન્કાર ઇ સરકાર નો આગ્રહ

ભાવનગર નગરપાલિકા ઓના કમિશનર ઝોન ભાવનગર કચેરી નો વિચિત્ર નિર્ણય જનસેવા માટે ચાલતી સરકારી કચેરી ના ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી સામાન્ય અરજદારો ની ટપાલ સ્વીકારવા ઇન્કાર કેમ ? નગરપાલિકા કાઓ ના પ્રાદેશિક કમિશનર કચેરી માં સામાન્ય અરજદારો ની અરજ સ્વીકારવા ઇન્કાર પાછળ શુ કારણ ? કે પછી ગેર વહીવટ ? ઇનવોર્ડ ટપાલ દફતરે આવતી અરજી ઓ નહિ સ્વીકારી ઇ સરકાર કરવા નો આગ્રહ કેટલો વ્યાજબી ? શુ સામાન્ય અરજદાર ની અરજ ઇ સરકાર કેમ ? શહેરી વિકાસ વિભાગ નો આવો કોઈ આદેશ છે ?
લોકશાહી માં લોકો ના સામાન્ય અધિકાર પણ સમાપ્ત કેમ ? પબ્લિક રેટીંગ લોકશાહીમાં લોકોના હક્ક કોના આદેશથી ગાયબ કરાયા? સામાન્ય અરજદારોની અરજી માં કે આર ટી આઈ કે સેવાઓમાં ખામીની ફરિયાદ માટે કરાતી અરજને ઇ સરકાર કરવાનું કારણ શું? લોકહિત માટે બેચતી સરકારી કચેરી માં લોક વિરોધી નિયમ કેમ ? ઘણા સમય થી નગરપાલિકા ઓના કમિશનર કચેરી ભાવનગરના દફતરે સામાન્ય અરજદારો ની અરજી ઓ અસ્વીકાર કરવા ની ફરિયાદો વધી રહી છે ત્યારે શહેરી વિકાસ વિભાગના મંત્રી અને ગુજરાત સરકાર આ અંગે જાણે છે ? આ અંગે ગુજરાત સરકાર ના સબંધ કરતા વિભાગો માં વિગતે લેખિત ફરિયાદ કરાય છે.
રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા