ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં કેન્દ્રીય ગૃહમંત્રીને આમંત્રણ આપતાં વિરોધ….

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં કેન્દ્રીય ગૃહમંત્રીને આમંત્રણ આપતાં વિરોધ….
Spread the love
  • લક્ષચંડી મહાયજ્ઞમાં ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપવા બદલ વિરોધ..
  • કૌશિક પટેલ અને ધનજી પટેલ નામના યુવાનોએ પાટીદાર આંદોલન વખતે પાટીદાર યુવાનોને થયેલી સજાના જવાબદાર ગણાવ્યા કેન્દ્રીય ગૃહમંત્રીને..
  • પાટીદાર યુવકો દ્રારા લક્ષચંડી મહાય¿ કમિટીને આવેદન આપી ગૃહમંત્રીનું આમંત્રણ રદ કરવા જણાવ્યું….
  • કેન્દ્રીય ગૃહમંત્રીનું લક્ષચંડી મહાયજ્ઞમાં મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ કેન્સલ કરવામાં નહી આવે તો આ બંને પાટીદાર યુવાનો દ્વારા યજ્ઞશાળામાં બેસી કેન્દ્રીય ગૃહમંત્રીના વિરોધમાં નારા લગાવવામાં આવશે..

રાજેશ યોગી…. વિસનગર

Admin

Admin

9909969099
Right Click Disabled!