આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામનો વ્યક્તિ ગુમ

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જલુંધ ગામનો વ્યક્તિ ગુમ
Spread the love

મળતી માહિતી મુજબ ખંભાત તાલુકાના જલુંધ ગામનો યુવાન છેલા ૧૦ દિવસ થી ગુમ થયેલ છે ઉમર અંદાજિત ૪૦ વર્ષ ની આસપાસ નામ છે અરવિંદ અંબાલાલ ઠાકોર છે કોઈ પણ વ્યક્તિ ને આં ભાઈ દેખાય તો તાત્કાલિક.નીચેના મોબાઈલ ન ઉપર સંપર્ક કરવા વિનંતી છે. ૯૯૧૩૬ ૧૫૬૮૦
૭૯૯૦૬૩૨૦૧૬
૬૩૫૪૧૩૦૭૪૦

પત્રકાર : વિપુલ સોલંકી (પેટલાદ)

Admin

Admin

9909969099
Right Click Disabled!