ધાનેરા : કોરોનાને લઈને લોકોમાં જાગૃતતા આવી લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે લોકડાઉનનું પાલન

ધાનેરા : કોરોનાને લઈને લોકોમાં જાગૃતતા આવી લોકો સ્વેચ્છાએ કરી રહ્યા છે લોકડાઉનનું પાલન
Spread the love

કોરોના ને લઇ  લોકોમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં જાગૃતતા પણ આવી છે બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્રની સાથે લોકોએ પણ એલર્ટ બન્યા છે. ધાનેરામાં લોકો સ્વેચ્છાએ પોતાના વિસ્તારને લોકડાઉન કરી રહ્યા છે અને બોર્ડ લગાવી અનધિકૃત વ્યક્તિને વિસ્તાર માટે પ્રતિબંધ મુકવા આવ્યો છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!