જામનગરમાં બિમારીથી કંટાળી વૃધ્ધે આયખું ટુંકાવ્યું

જામનગરમાં બિમારીથી કંટાળી વૃધ્ધે આયખું ટુંકાવ્યું
Spread the love

શહેરમાં સ્વામીનારાયણનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ રણછોડભાઇ જેઠવા (ઉ.વ.૬૭)એ તળાવની પાળે ગેઇટ નં.૭ પાસે ઝેરી દવા પી આયખું ટુકાવ્યું હતું. આ અંગે રોહિતભાઇ જેઠવાએ જાણ કરતા પોલીસની ટીમ દોડી ગઇ હતી. મૃતકને સ્વાદપીંડુની બિમારી હોય અને પેટમાં કંઇ ખાવાનું ટકતુ ન હોવાથી તેની સારવાર લીધી હતી, જે બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધુ હોવાની પોલીસમાં જાહેર થયુ છે.

– રોહિત મેરાણી (જામનગર)

Death-1.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!