જૂનાગઢ : વાસ્મો દ્વારા ગોતાણા ગામ માટે 11.85 લાખના વિકાસના કામો મંજૂર કરાયા

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માળિયાહાટીના તાલુકાના ગોતાણા ગામ માટેના અંદાજીત રૂપિયા ૧૧.૮૫ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

ગોતાણા ગામની ૧૩૫૩ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા ગોતાણા ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૧૧.૮૫ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાઇપલાઇન, પંપીંગ મશીનરી માટે, પાવર કનેકશન,નળ કનેકશન,વોલ પેઈન્ટીંગ,પંપ હાઉસ સહિતના કામો હાથ ધરવામાં આવશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!