ઈગોરાળા ગામની વાડીમાં આગ લાગતા ૪૦ વિઘાના ઘઉ બળીને ખાખ

ઈગોરાળા ગામની વાડીમાં આગ લાગતા ૪૦ વિઘાના ઘઉ બળીને ખાખ
Spread the love

હળવદ તાલુકાના ઈગોરાળા ગામની વાડીમાં ૪૦ વિઘા ઘઉંમાં આગ લાગતા ૪૦ વિઘા ઘઉ બળીને ખાખ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈગોરાળા ગામની સીમમાં આવેલ પદુભા ઝાલા ની વાડી હળવદના ખેડૂત કરસન દલવાડી વાડી રાખેલ હતી ત્યારે ૪૦ વીઘામાં  ઘઉંમાં એકાએક આગ લાગતાં ૪૦ વીઘા ઘઉ બળીને ખાખ થઇ ગયા હતા ત્યારે જાણવા મળતી વિગત મુજબ આજુબાજુના કોઈ અજાણ્યા માણસ છે ગાંડાબાવળ સળગાવતા  તણખલા ના કારણે આગ લાગવાના બનાવ બન્યો હતો   આગ નાં કારણે 40 વીધા  ઘઉ બળી ગયા હતા આગનો બનાવ બનતા આજુબાજુના ખેત મજૂરો ઘટનાસ્થળે દોડી ગયા હતા ખેડૂતોને આમ આગ લાગવાના કારણે ખેડૂતને  મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઇ જતાં ખેડૂત ની  હાલત કફોડી બની હતી

IMG-20210325-WA0198-2.jpg IMG-20210325-WA0197-1.jpg IMG-20210325-WA0199-0.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!