જામનગર મ્યુનસિપલ કોર્પોરેશ દ્વારા હેરીટેજ વોક યોજાઈ

જામનગર મ્યુનસિપલ કોર્પોરેશ દ્વારા હેરીટેજ વોક યોજાઈ
Spread the love

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ તથા સ્વરછ સર્વેક્ષણ 2022 અંતર્ગત હેરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જામનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા એ પ્રસ્થાન કરાવ્યું હતું. આ હેરીટેજ ઐતિહાસિક વારસા અંગે માહિતી આપવામાં આવી હતી.

IMG-20211219-WA0054-1.jpg IMG-20211219-WA0053-2.jpg IMG-20211219-WA0056-0.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!