ઇડર તાલુકાના સીયાસણ ગામમાં મનરેગા કામ ચાલુ કરવામાં આવ્યું

ઇડર તાલુકાના સીયાસણ ગામમાં મનરેગા કામ ચાલુ કરવામાં આવ્યું
Spread the love

સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકામાં સિયાસણ ગામમાં ગણા વર્ષ પછી એટલે કે (૨૦) વર્ષ પછી આબલીયા પ્રાથમીક શાળા પાસે તળાવમાં મનરેગાનું કામ ચાલુ કરવામાં આવેલ છે એમાં અગ્રણી અલ્પેશભાઈ વડેરા ગામના જાગૃત યુવાન દામા રાજેશકુમાર જીવાભાઈ અને અસારી પ્રદીપભાઈ. એમ દ્વારા સરકાની મંન્જુરી તેમજ ગ્રામ પંચાયતના સહકારથી તેની કામગીરી હાથમાં લઇને ચાલુ કરાવવા પુરા પ્રયત્નો કરેલ અને ૨૦૦ (બસો)થી પણ વધુ જોબકાર્ડ કઢાવી આપેલ અને સતત પ્રયત્નો કર્યા બાદ આજરોજ ૨૯/૦૬/૨૦૨૦ સોમવારથી કામ ચાલુ કરવામા આવેલ છે એવા યુવાનોને સીયાસણ ગામ વતીથી ખુબ આભાર વ્યકત કરેલ છે અને આવનાર સમય માટે ગામને મદદ રૂપ થશે એવી આશા પણ વ્યકત કરી અને આ વિસ્તારમાં નવા નવા કામો હાથ ધરી ગ્રામજનોને રોજગારી પુરી પાડવામાં આવશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200629-WA0072-0.jpg IMG-20200629-WA0058-1.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!